Aaryavartana Rushiyo

Aaryavartana Rushiyo by Bhandevઆર્યાવર્તના ઋષિઓ - લેખક : ભાણદેવભારતની મહાન સંસ્કૃતિ નું જતાં કરનારા મહાત્માઓની વાત. કોઈપણ સમાજ કે રાષ્ટ્ર પોતાના ભૂતકાળને સાચવી રાખે અને ભૂતકાળના મનીષીઓના જીવનની સુગંધ પામીને પોતાનાવર્તમાન અને ભવિષ્યને વધુ સમૃદ્ધ બનાવે, એવી અપેક્ષા રહે જ છે.આ સંદર્ભે વિચારીએ તો શું આપણે આપણા ઋષિમુનિઓની ભવ્ય પરંપરાનો ઊજળો ઇતિહાસ જાણીએ છીએ?ભારતભૂમિ ઉપર અત્યાર સુધી કેટલા ઋષિઓ થયા હશે? સાચો જવાબ છે... ગણ્યા ગણાય નહીં તેટલા. |