Mahamanav Shri Krishna

Mahamanav Shri Krishna by Nagindas Sanghvi | Gujarati book | જીવન ચરિત્ર બૂક. મહામાનવ શ્રી કૃષ્ણ - લેખક : નગીનદાસ સંઘવી શ્રીકૃષ્ણનું એક માત્ર સંપૂર્ણ જીવનચરિત્ર જગતની અનેક ભાષાઓમાં શ્રીકૃષ્ણની જીવનકથા, લીલા, ચરિત્ર અને પરાક્રમગાથા રજૂ કરનારા સંખ્યાબંધ ગ્રંથો અનેક સદીઓથી લખાતા રહ્યા છે અને હજુ પણ લખાતા રહેશે. છેલ્લાં કેટલાક વરસોમાં ગુજરાતના અનેક સમર્થ અને ખ્યાતનામ સાહિત્યકારોએ આધુનિક સંદર્ભમાં કૃષ્ણજીવનનું નિરૂપણ કરતા ચરિત્રગ્રંથો લખવા માંડયા છે. |